News of Tuesday, 22nd June 2021
ધોરાજીમાં ખાડામાં અકસ્માત ન થાય તે માટે લાકડીમાં કપડુ રાખીને સાવચેત કરાયા
ધોરાજી : ધોરાજીના જેતપુર રોડ પર એક જ વરસાદમાં મોટા ખાડાઓ પડયા છે. અને ખાડાઆોમં વરસાદનું પાણી ભરાતા અકસ્માતની સંભાવના છે તો તંત્ર દ્વારા ખાડાઓ બુરવા જરૂરી છે. ધોરાજીના જેતપુર રોડ મોટા પાયે લોકોના અકસ્માત ન થાય તે માટે ખાડામાં લાકડીમાં કપડુ રાખીને સાવધાન રહે તેવો સંકેત આપ્યો છે. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા -ધોરાજી)
(10:35 am IST)