News of Friday, 22nd June 2018
વંથલી-ઘેડ હોનારતને ૩૫ વર્ષ પુર્ણ
જુનાગઢ : જુનાગઢ જીલ્લાનાં વંથલીમાં ૧૯૮૩માં આવેલ ભયાનક જળ હોનારતમાં જાનહાની અને નુકશાન થયું હતું. વંથલી અને ઘેેડ હોનારતમાં થયેલ નુકશાન અને સર્વત્ર પાણી-પાણી નજરે પડે છે. આજે આ જળ હોનારતને ૩૫ વર્ષ થયા છે. (૧.૨૬)
(4:32 pm IST)