સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

જામજોધપુરમાં વધુ ચાર દિવસ લોકડાઉન લંબાવાયું

(દર્શન મકવાણા)જામજોધપુર,તા.૨૨:  શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં ૨૧ થી ૨૪ એપ્રિલ સુધી લોકડાઉન પાડવા લોકોને અપીલ કરવામાં આવી છે

ડોકટર, મેડિકલ,ડેરી, ફ્લોરમીલ તથા શાકભાજી-ફ્રુટ ની લારીઓ ને છૂટ આપવામાં આવી છે.વધુમાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પ્રશાશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

(11:40 am IST)