News of Thursday, 22nd April 2021
જામજોધપુરમાં વધુ ચાર દિવસ લોકડાઉન લંબાવાયું
(દર્શન મકવાણા)જામજોધપુર,તા.૨૨: શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં ૨૧ થી ૨૪ એપ્રિલ સુધી લોકડાઉન પાડવા લોકોને અપીલ કરવામાં આવી છે
ડોકટર, મેડિકલ,ડેરી, ફ્લોરમીલ તથા શાકભાજી-ફ્રુટ ની લારીઓ ને છૂટ આપવામાં આવી છે.વધુમાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પ્રશાશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
(11:40 am IST)