સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

પોરબંદરમાં આજે કોરોનાના વધુ ૨૭ પોઝિટિવ કેસ જાહેર: ૪ ના મોત : ૧૪ ને સ્વસ્થ થતા રજા અપાઈ : કુલ ૭૯૭ ટેસ્ટિંગ કરાયા

પોરબંદર : શહેરમાં આજે વધુ ૨૭ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ફુલ ૧૧૩ કેસો એકટીવ કેસો થયા છે . જયારે જિલ્લા કલેકટરના આંકડા મુજબ ૪ લોકોના મોત થયેલ  જેની સામે ૧૪ લોકોની રજા આપવામાં આવી અને શહેરમાં ૭૯૭ ટેસ્ટિંગ કરાયા હતા

જયારે રાજ્ય સરકારના આંકડા મુજબ ૪૨ કેસો નોંધાયાનું અને ૧ નું મોત થયાનું બહાર આવે છે

(8:49 pm IST)