સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ગુંદાસરીના માજી સરપંચ જસવંતગિરી બાપુના માતુશ્રીનો કૈલાસ વાસ તા.૨૯-૪ ને સોમવારે ભંડારો

ઢાંક તા.રરઃ જામકંડોરણા તાલુકાના ગુંદાસરી નિવાસી રામકુંવર બેન ચુનિગિરી ગોસ્વામી ઉ.વ.૯૫ તે અશોકગિરી ગોસ્વામી, (ગુંદાસરીના માજી સરપંચ) જસવંતગિરી ચુનીગિરી ગોસ્વામી, તે મુકેશગિરી ગોસ્વામીના માતુશ્રીતેમજ અમૃતગિરીના ભાભીનું તા. ૨૧-૪-૧૯ના રોજ કૈલાસવાસ થયેલ છે.

તેમનો શંખઢોળ-પૂજન વિધિ અને સંતવાણી તા. ૨૯-૪-૧૯ને સોમવારના રોજ સાંજના રાખેલ છે.

(11:50 am IST)