News of Monday, 22nd April 2019
ગુંદાસરીના માજી સરપંચ જસવંતગિરી બાપુના માતુશ્રીનો કૈલાસ વાસ તા.૨૯-૪ ને સોમવારે ભંડારો
ઢાંક તા.રરઃ જામકંડોરણા તાલુકાના ગુંદાસરી નિવાસી રામકુંવર બેન ચુનિગિરી ગોસ્વામી ઉ.વ.૯૫ તે અશોકગિરી ગોસ્વામી, (ગુંદાસરીના માજી સરપંચ) જસવંતગિરી ચુનીગિરી ગોસ્વામી, તે મુકેશગિરી ગોસ્વામીના માતુશ્રીતેમજ અમૃતગિરીના ભાભીનું તા. ૨૧-૪-૧૯ના રોજ કૈલાસવાસ થયેલ છે.
તેમનો શંખઢોળ-પૂજન વિધિ અને સંતવાણી તા. ૨૯-૪-૧૯ને સોમવારના રોજ સાંજના રાખેલ છે.
(11:50 am IST)