સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd February 2019

ભાવનગરમાં ત્રણ દિકરીઓ બની કંધોતરઃ અગ્નીદાહ પણ આપ્યો

ભાવનગરમાં તળાજા રોડ શિવનગર ખાતે રહેતાં નિવૃત બેંક કર્મચારી અશોકભાઇ વંકાણીનું નિધન થતાં તેઓની ત્રણ દિકરીઓ બિંદીયાબેન (આફ્રિકા) ચાર્મીબેન અને ડીમ્પલબેન એ પુત્ર સમોવટી બની પિતાની અર્થી ને કાંધ આપી, સ્મશાને જઇ પિતાની ચિંતાને અગ્નિદાહ પણ આપ્યો હતો. (પ-૧૮)

 

(12:00 pm IST)