સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

મેંદરડાનાં કેનેડીપુર કૂવામાંથી રવી બાબરીયાની શંકાસ્પદ લાશ મળતા CBI તપાસ માટે પહોંચી

ચારથી પાંચ દિવસ મેંદરડા તથા જૂનાગઢ પંથકમાં તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના મેંદરડાના કનેડીપુરથી રવી બાબરીયાની શંકાસ્પદ મળેલી લાશ મામલે CBIએ તપાસ અર્થે મૃતક યુવકના પિતા સહિતનાઓના નિવેદનો લીધા હતા. રવિ બાબરીયાની કેનેડીપુર કૂવામાંથી લાશ મળી હતી

 . સીબીઆઈએ ચારથી પાંચ દિવસ મેંદરડા તથા જૂનાગઢ પંથકમાં તપાસ હાથ ધરી હતી. સઘન તપાસ કરી સીબીઆઇના અધિકારીઓ મેંદરડા તરફ રવાના થયા હતા. રવિ બાબરીયાની હત્યા કરાઇ છે કે કોઇ અન્ય કારણ અંગે સીબીઆઇ મથામણ કરી રહી છે.

(11:43 pm IST)