News of Monday, 21st December 2020
પીપલાણા સ્વામીનારાયણ મંદિર અન્નકૂટ
માળિયા હાટીનાઃ પીપલાણાના સ્વામિનારાયણ મંદિરનાં સંત આશ્રમમાં બિરાજતા ઘનશ્યામ મહારાજનો પાંચમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેળા સીતાફળ, જામફળ, પપૈયા, ચીકુ, કેરી, સંતરા અને ભાતભાત ફ્રુટનો મહા અન્નકોટ યોજાયો હતો. અન્નકોટ દર્શનની તસ્વીર.
(9:59 am IST)