સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st October 2018

સિહોરમાં પરપ્રાંતીય પ્રેમીપંખીડાનો આપઘાત :ચકચાર

 

સિહોર નગરનાં રામનગર વિસ્તારમાં એક પ્રેમી જોડાએ આપઘાત કરતા ચકચારી મચી છે

   પ્રેમી પંખીડાઓના નામ ક્રિષ્ના અને માધુરી બાહર આવ્યા છે અને તેઓ પરપ્રાંતના હોવાનું જાણવા મળેલ છે. આત્મહત્યાનું કારણ જાણવા મળેલ નથી, પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:13 am IST)