સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

કોરોનાએ વીજ તંત્રમાં બેનો ભોગ લીધોઃ ઘેરો શોકઃ એજીવીકાસના એક નિવૃત આગેવાન તથા ભાવનગરના લાઇનમેનનું કરૂણ મોત

કાળમુખા કોરોનાએ વીજ તંત્રમાં પણ હાહાકાર મચાવ્‍યો છેઃ ર દિ'માં વીજ તંત્રના બે કર્મચારી-આગેવાનનો ભોગ લીધોઃ અખિલ ગુજરાત વિજ કામદાર સંઘના ભૂતપૂર્વ આગેવાન શ્રી ભટ્ટ તથા ભાવનગરના લાઇનમેન  કાપડીનું કરૂણ નિધનઃ વીજ તંત્રમાં ફફડાટઃ ઘેરો શોક

(2:48 pm IST)