સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 105 પોઝીટીવ કેસ : વધુ 110 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: હાલ 198 એક્ટીવ કેસ

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 105 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 110 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 198 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 67818 સેમ્પલ લેવાયા છે

(9:16 am IST)