સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં 20 નવા પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ફોટો કોરોના

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં 20 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 80 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 12 છે અત્યાર સુધીમાં 71148 સેમ્પલ લેવાયા છે 

(9:16 am IST)