સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ટાઢો પડ્યો :નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 3 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ, માળીયામાં 3 કેસ,કેશોદ અને માંગરોળમાં 2-2 કેસ, માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 13 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 3 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ, માળીયામાં 3 કેસ,કેશોદ અને માંગરોળમાં 2-2 કેસ, માણાવદર અને વિસાવદરમાં 1-1  કેસ  નોંધાયો છે

(8:57 pm IST)