સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 2 પોઝિટિવ કેસ : વધુ 6 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.14.365 સેમ્પલ લેવાયા છે

(8:44 pm IST)