સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

જામનગરમાં ઘાચીની ખડકી પાસે કૂવામાંથી બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો: મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડાયો

જામનગરમાં ઘાચીની ખડકી પાસે કૂવામાંથી બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને કુવામાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(9:03 pm IST)