સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st May 2019

જેતપુર-મંડોર રૃટની એસટી બસને અકસ્માતઃ કંડકટરનું મોતઃ ૮ને ઇજા

જેતપુરઃ જેતપુર એસટી ડેપોની જેતપુરથી મંડોર જતી એસટી બસને સાલીયા પાસે અકસ્માત નડતા આ અકસ્માતમાં કન્ડકટર ગોવાભાઇ પીઠાભાઇ મકવાણાનું મોત નીપજયું હતું. જયારે આઠેક મુસાફરોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. (તસ્વીરઃ અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

 

(4:06 pm IST)