News of Tuesday, 21st May 2019
જેતપુર-મંડોર રૃટની એસટી બસને અકસ્માતઃ કંડકટરનું મોતઃ ૮ને ઇજા
જેતપુરઃ જેતપુર એસટી ડેપોની જેતપુરથી મંડોર જતી એસટી બસને સાલીયા પાસે અકસ્માત નડતા આ અકસ્માતમાં કન્ડકટર ગોવાભાઇ પીઠાભાઇ મકવાણાનું મોત નીપજયું હતું. જયારે આઠેક મુસાફરોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. (તસ્વીરઃ અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)
(4:06 pm IST)