News of Tuesday, 21st May 2019
સતત સાતમા વર્ષે જય દાસારામ પદયાત્રાઃ
ભાણવડઃ સગર સમાજ દ્વારા સતત સાતમાં વર્ષે ભાણવડ તાલુકાના સઇ દેવરીયા ગામેથી બાલાગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ વખતે પદયાત્રામાં કુલ ૩પ૦ જેટલા પદયાત્રીઓ જોડાયા છે. (તસ્વીરઃ રવિ પરમાર-ભાણવડ)
(11:34 am IST)