News of Sunday, 21st April 2019
અમરેલી-જાફરાબાદમાં સિંહણ આવતા લોકોમાં ભયનો માહોલ: વન વિભાગ માછીમારોના વિસ્તારમાં પહોંચી ગયો : સિંહણને ઝડપી લેવા વ્યૂહરચના ઘડી
અમરેલી : અમરેલી-જાફરાબાદમાં એક સિંહણ આખો દરીયો ખેડી સામે કાંઠે આવી રહેણાંક વિસ્તારમાં પહોંચતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જોકે ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને પોલીસની ટીમ માછીમારોના રહેણાંક વિસ્તારમાં પહોંચી હતી અને સિંહણને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.અત્રે એ નોંધવું રહ્યું કે, આઅગાઉ પણ એક સિંહ આખો દરીયો ખેડી સામે કાંઠે પહોંચ્યો હતો.
(4:19 pm IST)