સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st April 2018

જામનગર કલ્‍યાણપુર માતાજીના મંદિરમાં અસામાજીક તત્‍વો દ્વારા તોડફોડ

જામનગર : જામનગર કલ્‍યાણપુર તાલુકાન પીન્‍ડારા ગામે માતાજીના મંદિરમાં અસામાજીક તત્‍વો દ્વારા તોડફોડ કરાઇ હોવાનું જાવા મળ્ે છે. આ ઘટનાના પગલે અમાસમાજીક તત્‍વોને ઝડપી લેવા માંગ્‍ણી ઉઠી છે.

(12:01 am IST)