સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st March 2018

બોટાદના સર્જક 'શિક્ષણ પર્વ'માં

'બાળ સમાચાર' બોટાદના તંત્રી, નગર પ્રા. શાળા નં. ૧૩ (ભૈરવા ચોક)ના શિક્ષક અને ૨૦ જેટલા પુસ્તકોના લેખક અને પ્રતિષ્ઠીત ચાર એવોર્ડ વિજેતા રત્નાકર નાંગરને તાજેતરમાં 'ગુજરાતી કેળવણી પરિષદ' અને પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા કૈલાસ ગુરૂકુલ મહુવા ખાતે આયોજીત 'શિક્ષણ પર્વ-૨'માં નિમંત્રણ મળેલ. સર્જકે પુરો સમય ત્યાં હાજરી આપેલ હતી

(11:42 am IST)