સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd February 2021

સોમનાથ મહાદેવનો પ્રસાદ ટપાલથી ઘરે બેઠા મળશે

પ્રભાસ પાટણ તા. રરઃ સોમનાથ ટ્રસ્‍ટ અને પોસ્‍ટ વિભાગનાં સંયુકત ઉપક્રમે ભકતો ઘરે બેઠા સોમનાથ મહાદેવનો પ્રસાદ મેળવી શકે તેવા શુભ આશય સાથે ઇ-શુભારંભ ટ્રસ્‍ટનાં સેક્રેટરી પી. કે. લહેરીનાં હસ્‍તે રાખવામાં આવેલ જેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં પોસ્‍ટ માસ્‍તર જનરલ રાકેશકુમાર, સોમનાથ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી પ્રો. જે. ડી. પરમાર ઉપસ્‍થિત રહેલ સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરે બેઠા મેળવવા માટે શ્રદ્ધાળુઓએ નજીકની પોસ્‍ટ ઓફીસે રૂા. રપ૧ (ર૦૦ ગ્રામ મગશનાં લાડુ ર૦૦ ગ્રામ તલ મગફળીની ચિક્કી) નો પ્રસાદ મનીઓર્ડરનાં માધ્‍યમથી નોંધાવી અને મંગાવી શકશે.

(11:49 am IST)