News of Wednesday, 15th May 2019
પાટણવાવના મજેઠીમાં ગળાફાંસો ખાઇને આપઘાત
ધોરાજી, તા. ૧પ : પાટણવાવના મજેઠી ગામે યુવાને વાડીએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયુ઼ છે.
પાટણવાવના મજેઠી ગામના યુવાન ડેનીશભાઇ સાદુરભાઇ કોઠીવાર (ઉ.વ.ર૧) વાળા વાડીએ ગળાફાંસો ખાઇ જતા મરણ ગયેલ હોય અને આ અંગે પાટણવાવ એમ.એન. રાઠોડ તપાસ ચલાવી રહેલ છે.
(11:22 am IST)