સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

જામનગરના શહેરમાં આજે કોરોનાના ૧૮ પોઝિટિવ કેસ : ૧૭ દર્દીઓને રજા અપાઈ

જામનગર::::જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૭ દર્દીઓને રજા અપાઈ છે.

          કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોનુ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૨૧ દર્દીઓનો ભોગ લીધો છે.

 

(4:56 pm IST)