સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

વેરાવળ પંથકમાં ઘઉની વાવણી

પ્રભાસપાટઃ વેરાવળ વિસ્તારમાં વરસાદ અને વાવાઝોાએ ખેડૂતોને ખૂબજ હેરાન થયેલ અને મગફળીના ખેતરો ખાલી થતાની સાથે ખેડૂતો ઘઉંના વાવેતરમાં લાગી ગયેલ છે. અને અમુક ખેતરોમા તો ઘઉ ખેતરોમાંથી બહાર નિકળી ગયેલ છે. આમ નવાદ્રા ગામના પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઇના ખેતરમાં ઘઉં લહેરાતા તસ્વીરમાં નજરે પડે છે.

(12:13 pm IST)