News of Tuesday, 19th November 2019
ભાવનગર ડીએસપી ઓફીસે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમતે રક્તદાન કેમ્પ યોજાયો
ભાવનગર : વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ ભાવનગર ડીએસપી ઓફીસ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું. આ પૃસંગે યોજાયેલ રકતદાન કેમ્પ મા રકતદાતા ડીવાયએસપી ચૌહણ,પીએસઆઇ રેહવર, આરટીઓ ઇન્સ્પેકટર અંકીતભાઈ પટેલ તથા રકતદાતા મિત્રો હનુમંતસિહ ઈસ્માઈલભાઈ અજયસિહ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા
(1:06 am IST)