News of Tuesday, 19th October 2021
ગિરનાર રોપ-વે માટે કંપનીની સૌથી મોટી જાહેરાત : દૈનિક પ્રથમ 100 મુસાફરોને કરાવશે નિઃશુલ્ક સફર
વેક્સિનના બન્ને ડોઝ લેનારને મળશે નિઃશુલ્ક સફરનો લાભ. પાવાગઢ-અંબાજી અને ગીરનાર રોપ-વેનો મળશે લાભ
જૂનાગઢ : ગિરનાર રોપ-વે માટે કંપનીએ સૌથી મોટી જાહેરાત કરી છે કંપનીએ જાહેરાત કરતા જણાવાયું છે કે પ્રતિદિન પ્રથમ 100 મુસાફરોને નિઃશુલ્ક સફર કરાવશે . વેક્સિનના બન્ને ડોઝ લેનારને નિઃશુલ્ક સફરનો લાભ મળશે પાવાગઢ-અંબાજી અને ગીરનાર રોપ-વેનો લાભ મળશે
(1:04 am IST)