News of Tuesday, 20th October 2020
સૌરાષ્ટ્ર-કચ્છનાં ખેડૂતોને કિશાન સહાય યોજનામાં સહાય ચૂકવોઃ રાઘવજીભાઇ પટેલની રજૂઆત
ધ્રોલ-જામનગર તા. ર૦ :.. રાજય સરકાર ખેડૂત કલ્યાણના અનેક પગલા ઉઠાવી રહી છે. તેમાં કુદરતી આપતીના પ્રસંગોએ ખેડૂતોને થતાં પાક નુકશાન માટે પારદર્શક અને સરળ પધ્ધતીથી બધા જ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકશાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે કુદરતી આપતિમાં થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા રાજય સરકારે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના
(12:48 pm IST)