સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th October 2019

જામનગરમાં ટ્રેન અડફેટે યુવાનનું મૃત્યુ

જામનગરઃ શંકરટેકરી વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતો મિતેષ આનંદભાઇ ચૌહાણ (ઉ.૩પ) ગઇ કાલે સાંજે હાપા ગયો હતો જયાં તેણે પોતાની રીક્ષા સાઇડમાં ઉભી રાખી હતી. આ વખતે કોઇ કારણસર સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેનના એન્જીનની હડફેટે ચડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયુ હતુ.

(12:13 pm IST)