સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

જામકલ્યાણપુર દેવળીયા પાસે ગાડી એ બુલેટ ને ટક્કર મારતા ભૂતપૂર્વ તલાટી નૂ મોત થયાનુ જાણવા મળ્યું છે

અકસ્માત કે હત્યા બાબતે પોલીસ દ્વારા તપાસ તેજ કરી છે.અજાણ્યા શખ્સો  કાર દ્વારા બાઈક ને ટક્કર મારી પલાયન થઈ ગયા છો તલાટી દ્વારા રાવલ ગામે એક મેર શખ્સની હત્યાનો ગુઁહો નોંધાયેલ હોઇ હત્યા કે અકસ્માત તે શંકાસ્પદ..મરનાર અરજણભાઇ રામદત્તિ ઉ-60 ની લાશને પી.એમં અર્થે કલ્યાણપૂર હોસ્પિટલ લઈ જવાયા છે

(6:22 pm IST)