સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

જામનગરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ

 સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આદેશ અને નેતૃત્વ હેઠળ દેશભરમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત જામનગર નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાં  સ્વચ્છતા કરવામાં આવેલ. તે પ્રસંગની તસ્વીરમાં કૃષિ મંત્રી ફળદુ, મેયર હસમુખભાઇ જેઠવા, ગોપાલભાઇ સોરઠીયા, કોર્પો. નટુભાઇ રાઠોડ, હંસાબેન પીપરીયા, ક્રિષ્નાબેન સોઢા, કૈલાશભાઇ જેઠવા વગેરે નજરે પડે છે.

(1:47 pm IST)