સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ભાવનગરની સોમનાથ રેસીડેન્સીમાં ગણેશ ઉત્સવ

 

ભાવનગર : સોમનાથ રેસીડન્સીમાં ગણેશ ઉત્સવ ઉત્સાહભેર ઉજવાઇ રહ્યો છે. રોજ રાત્રે મહાઆરતી, ગરબા, દાંડીયારાસ, રામદરબાર, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાય છે. મનુભાઇ બારૈયા, સંજયભાઇ પુજારી, ગૌતમભાઇ વગેરે દ્વારા આયોજન થયુ છે. સોમનાથ રેસીડન્સીના લોકો ઉત્સાહ ઉમંગભેર ગણેશ મહોત્સવ મનાવી રહ્યા છે. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)(૪૫.૫)

(11:37 am IST)