સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ટંકારાઃ મિંતાણાના મોહનસિંહ જાડેજાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૦: ટંકારાના મિંતાણા ગામે રહેતાં મોહનસિંહ સબળસિંહ જાડેજા (ઉ.૫૭) સાંજે બિમારી સબબ ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જરૂરી કાર્યવાહી કરી ટંકારા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:16 am IST)