News of Saturday, 20th July 2019
લાઠીના ભુરખીયામા લાંબા સમયના વિરામ બાદ વરૂણદેવની પધરામણી:સમીસાંજે ધીમીધારે વરસાદ
વાતાવરણમાં ઠંડક પ્રસરી :ખેડૂતોના ખુશીની લહેર દોડી
લાઠીના ભુરખીયામા લાંબા સમયના વિરામ બાદ વરૂણદેવની પધરામણી થતા વાતાવરણ ઠંડક પ્રસરી છે વાવણી બાદ વરસાદની રાહ જોતા ખેડૂતો ઉપર આજે મેઘરાજા મહેરબાન થયા છે . બપોરથી અસહ્ય બફારા બાદ સાંજે ૬ વાગ્યે ધીમીધારે વરસી પડતા વાતાવરણમા ઠંડકની લહેર.દોડી છે
(9:32 pm IST)