News of Saturday, 20th July 2019
દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્તોત્રપાઠ સાથે શ્રી હનુમાનજી મહારાજનું પૂજન
ઉના, તા ૨૦. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં, મચ્છુન્દ્રી નદીને કિનારે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની પરિસરમાં ચાલી રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વચનામૃત અનુષ્ઠાન પ્રસંગે શનિવારના વહેલી સવારે દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓએ શ્રી હનુમાનજી મહારાજનું સ્તોત્રપાઠ સાથે પંચોપચાર પૂજન કર્યું હતું.
(2:47 pm IST)