સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ ધુલેશીયાની રાજકારણમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ

કોર્પોરેશનની ચૂંટણી નહીં લડે :આજીવન ભાજપના કર્મઠ કાર્યકર તરીકે કામકરશે

 

જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ ધુલેશીયાએ કોર્પોરેશનના રાજકારણમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ જાહેર કરી છે અને તેઓ કોર્પોરેશનની ચૂંટણી પણ નહીં લડે તેમ જણાવ્યું હતું તેમજ ભાજપના કાર્યકર તરીકે આજીવન પાર્ટીની કામગીરી નિષ્ઠા પૂર્વક કરશે તેમ જણાવ્યું હતું

   નિલેષભાઈના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાયન 258 કરોડના વિકાસકામોં કરાયા હતા

નિલેશભાઈએ જણાવેલ કે સચિન તેંડુલકરે ફુલફોર્મમાં નિવ્રિતી જાહેર કરેલ તેમ મેં પણ ફૂલ ફોર્મમાં આવીને સ્વૈચ્છીક રીતે કોપોરેશનના રાજકારણમાંથી નિવ્રિતી લીધી છે 

(10:19 pm IST)