News of Saturday, 20th April 2019
ભાવનગરના સિંધુનગરમાં હનુમાન જ્યંતીએ વનરસેનાએ આકર્ષણ જમાવ્યું
ભાવનગર :શહેરના નવા સિંધુનગર ખાતે અંબિકા માતાજીના મંદિર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ હનુમાન જયંતિ નિમિત્તે વાનર સેના તથા દેવી-દેવતાઓના વેશભૂષા સાથેના ફ્લોટની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં દેવી-દેવતાઓ ઉપરાંત ૧૫૧ વાનરોએ સમગ્ર સિંધુનગર વિસ્તારમાં ફરીને ભારે આકર્ષણ જમાવ્યું હ
(8:30 pm IST)