News of Wednesday, 20th March 2019
પત્રકારની હત્યાની તપાસની માંગઃ
વઢવાણઃ અમદાવાદની ખાનગી ટીવી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની તાજેતરમાં થયેલી હત્યાને સુરેન્દ્રનગર જિલ્લા પ્રકાર સંઘે વખોડી કાઢી જવાબદારો સામે કડક પગલા લેવા માંગણી કરવામાં આવેલ છે. તસ્વીરમાં પત્રકારો આવેદનપત્ર પાઠવા જતા નજરે પડે છે. (૧૧.૪)
(12:08 pm IST)