સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th March 2019

પત્રકારની હત્યાની તપાસની માંગઃ

વઢવાણઃ અમદાવાદની ખાનગી ટીવી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની તાજેતરમાં થયેલી હત્યાને સુરેન્દ્રનગર જિલ્લા પ્રકાર સંઘે વખોડી કાઢી જવાબદારો સામે કડક પગલા લેવા માંગણી કરવામાં આવેલ છે. તસ્વીરમાં પત્રકારો આવેદનપત્ર પાઠવા જતા નજરે પડે છે. (૧૧.૪)

(12:08 pm IST)