સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નહીં : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,77,784 સેમ્પલ લેવાયા છે

(6:53 pm IST)