સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th January 2021

જામનગરમાં ખાણીપીણીની લારી ઉપર ર શખ્સોનો આતંક

જામનગરઃ ખાણીપીણીની લારી પર બે શખ્સોએ આતંક મચાવ્યો હતો શહેરના લાખોટા તળાવ નજીક સાંજે બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લારીધારકને ધમકી આપી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર બનાવ પાછળનું કારણ અકબંધ છે અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. (અહેવાલ-મુકુંદ બદિયાણી-તસ્વીરો-કિંજલ કારસરીયા-જામનગર)

(1:02 pm IST)