સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th September 2019

દ્વારકાના પૌરાણિક તળાવમાં નવા નીરના વધામણા

દ્વારકાઃ પૌરાણિક ખાર તળાવ ખાતે નર્મદાના નીરના વધામણા સાથે તળાવનું શાસ્ત્રોક વિધિ અનુસાર પ્રાંત અધિકારી વિઠલાણી તથા ચીફ ઓફીસર હુડીયા, પાલિકા પ્રમુખ જીતેષ માણેક, પરેશ ઝાખરીયા, વિજય બુઝડ વિગેરેએ પૂજન કર્યું હતું નમો નર્મદે દેવીના જળ સાથે વધામણા કર્યા હતાં. તસ્વીર-અહેવાલઃ વિનુભાઇ સામાણી-દ્વારકા)

(12:17 pm IST)