સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th August 2018

મોરબીના રોહીદાસ પરા વિસ્તારના ચંદ્રેશભાઈ સાગઠીયાના પુત્ર મિત ઘરે વીજશોક લાગતા મોત

 મોરબીમોરબીના રોહીદાસ પરા વિસ્તારના રહેવાસી ચંદ્રેશભાઈ સાગઠીયાના પુત્ર મિત (ઉ.વ. ૦૬) ને ગઈકાલે પોતાના ઘરે વીજશોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં ઉમા ટાઉનશીપ નજીક રહેતા અનીલ માંજી (ઉ.૧૮) નામના યુવાનને વીજશોક લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બંને બનાવની નોંધ મોરબી પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:40 pm IST)