News of Monday, 19th July 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી ,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.22.571 સેમ્પલ લેવાયા છે
(8:23 pm IST)