સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ગીર સોમનાથમાં વરસાદના વિરામ બાદ હાલાકી યથવત :સોમનાથ-ભાવનગર હાઇવે પર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પાણી ભરાયા

ગીરસોમનાથમાં વરસાદે વિરામ લીધો છે. જોકે વરસાદ બાદ હાલાકી યથાવત છે.સોમનાથ-ભાવનગર હાઈવે પર વરસાદી પાણી ભરાયેલા યથાવત છે. જેથી વાહન ચાલકોએ પરેશાન વેઠવી પડી રહી છે. ગઇ કાલે ભારે વરસાદના લીધે ઉપરવાસના પાણી હવે સોમનાથ હાઈવે પર પહોંચ્યા છે અને ત્યાંથી આગળ વધી રહ્યા છે. ભાવનગર-સોમનાથ હાઈવેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

 

(1:53 pm IST)