News of Saturday, 19th June 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી : નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવો 1 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,00.562 સેમ્પલ લેવાયા છે
(7:20 pm IST)