News of Wednesday, 19th May 2021
જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 4 દર્દીઓના મોત :નવા 149 પોઝિટિવ કેસ : વધુ 327 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 4 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 149 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 327 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 3,68,307 સેમ્પલ લેવાયા છે
(6:34 pm IST)