News of Wednesday, 19th May 2021
જુનાગઢના દાતારની જગ્યામાં વાવાઝોડાથી ૧પ લાખનું નુકસાન
જુનાગઢ : ગરવા ગિરનાર ઉપર આવેલ દાતારની જગ્યામાં વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. પાણીની લાઇન, સીસીટીવી, કેમેરા, બારી દરવાજા ભાંગીને ભુકકો થઇ ગયો છે. અને અંદાજે ૧પ લાખનું નુકસાન થયુ છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
(1:01 pm IST)