સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

જામજાધપુરમાં કોરોનાનો વિસ્ફોટ : એક સાથે ૫૩ કોરોના પોઝીટીવ

જામનગર જીલ્લાના જામજાધપુર આરોગ્ય સેન્ટર ઉપર એન્ટીજન ટેસ્ટ હાથ ધરાતા જામજાધપુર પંથકના એકસાથે ૫૩ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે : બધાને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે : જામનગર જીલ્લામાં મોટાભાગની હોસ્પિટલો ફુલ છે તેથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે

(4:38 pm IST)