સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th April 2019

દામનગરમાં ડો.આંબેડકર જન્મોત્સવ શાનદાર ઉજવાયો

દામનગરઃ શહેરના આંબેડકર ચોક ખાતે બંધારણના ઘડવૈયા બાબા સાહેબની ૧૨૮મી જન્મ જયંતી પ્રસંગે ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સુંદર વકતવ્ય આપતા વકતા ઓ એ ડો બાબા સાહેબ ની ૧૨૮મી જન્મ જયંતી પ્રસંગે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કરી તેમના જીવન કવનના ઉમદા ગુણોને અમુચરવા ની શીખ આપી હતી આ તકે વિનુભાઈ જયપાલ વી બી ચૌહાણ સાહેબ રમેશભાઈ પરમાર ભરતભાઈ બોરીચા એમ પી ચૌહાણ માજી નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ રાજેશભાઈ ચૌહાણ વાઝાસાહેબ છગનભાઈ ભાસ્કર સહિતનાઓએ સુંદર રીતે બાબાસાહેબની ૧૨૮મી જન્મ જયંતી ઉજવી હતી.

(12:49 pm IST)