સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th March 2019

જામનગરમાં ગેસ ગળતરથી બે શ્રમિકોને ઝેરી અસર: સારવારમા

મુકુંદ બદિયાણી દ્વારાજામનગર:ગેસ ગળતર થી બે શ્રમિકોને અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છેશહેર ના દિગ્વિજય પ્લોટ 49 માં આવેલીન્યુ આશા નામની બ્રાસ ભઠ્ઠી માં લાંબા સમયથી કામ કરતા હતા આ દુર્ઘટના સર્જાઈ હતીબંને અસરગ્રસ્તોને પરપ્રાંતીયને સારવાર માટે ખસેડાયા છેરોનક અને રાધે ક્રિષ્ન નામના શ્રમિકો ને અસર થતાસારવાર અર્થે જામનગર ની જી.જી.હોસ્પિટલ ખસેડાયા છે

(8:54 am IST)