સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th February 2020

ભીડીયા બંદરે શહીદોને શ્રધ્ધાંજલી

 પ્રભાસ પાટણઃ સંયુકત કોળી સમાજ ભીડિયા દ્વારા કાશ્મીરનાં પુલવામાં જવાનોનાં ઉપર હુમલામાં એક આંતકવાદી એટેકમાં ૪૦થી વધુ જવાનો શહિદ થયેલ હતા જેને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમ સમાજનાં પટેલ ધનજીભાઇ લક્ષ્મણભાઇ વૈશ્ય તથા આગેવાનભાઇઓ અને લોકોની હાજરીમાં રામેશ્વર મંદિરના પટાગણમાં સાંજના ૭-૩૦ કલાકે યોજાયેલ હતો જેમાં કેન્ડલથી અને પૂષ્પોથી શ્રધ્ધાંજલી અર્પેલ હતી તે તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:33 am IST)